Skip to Content

Chaitanyography (Gujarati)

(0 review)

આ પુસ્તક કોના માટે છે? (અને કોના માટે નથી!)

જો તમે:

  • અંદરથી જિવવા અને જિતવા માંગતા હો તો …

તો આ 'ચૈતન્યોગ્રાફી' તમારા માટે જ છે!

પુસ્તકની અંદર તમને શું મળશે?

  • એક અનોખો ડ્રાઈવર: જેની પાસે લાયસન્સ નથી, પણ એ તમારી જિંદગીની બસને મંજિલ સુધી પહોંચાડવાની ગેરંટી આપે છે.
  • ઓગળતો આઈસ્ક્રીમ: જે શીખવશે કે કાલે પૂરો થઈ જશે એ બીકે આજે એનો સ્વાદ માણવાનું ચૂકાય નહીં.
  • એક જાદુઈ ચશ્મા: જે પહેરતા જ તમને તમારી આસપાસની સામાન્ય દુનિયામાં પણ ‘ચૈતન્ય’ (મેજિક) દેખાવા લાગશે.

લેખક છે ડૉ.હાર્દિક નિકુંજ યાજ્ઞિક… જેણે “ઇશ્વરોલોજી” અને “ યુથોપનિષદ” જેવા સહજ પૂસ્તકો આપ્યા છે…

ખાસ નોંધ:

અહી કોઈ 'ઉપદેશ' નથી, હા, છે તો એક 'ઉત્સવ' છે. આ પુસ્તક વાંચીને તમે દુનિયા નહીં બદલી શકો, પણ દુનિયાને જોવાની તમારી 'નજર'  ને ચોક્કસ બદલી દેશો.. વોરેન્ટી ના જમાનામાં ગેરેન્ટી!!!

તૈયાર છો, તમારી ભીતરનો પ્રવાસ શરૂ કરવા માટે?


₹ 300.00 ₹ 300.00